દિલ્હી સરકાર સામેના કેસ અને રામ જન્મભૂમી કેસના વકીલોના વર્તનથી સુપ્રીમ નાખુશ છે. ઊંચા અવાજે દલીલ કરનાર વકીલોને અવાજ નીચો રાખવા તાકીદ કરી હતી., બંને કેસ સાંભળતા જસ્ટિસએ વકીલોને સંયમ રાખવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો બાર આ રેગ્યુલેટ ના કરી શકતી હોય તો અદાલત રેગ્યુલેટ કરશે. તેમણે ચેતવણી આપી હતી કે ઊંચા અવાજમાં દલીલ કરવાની રીતભાતને જરાક પણ ચલાવી લેવામાં આવશે નહિ. ન્યાયાધીસે કહ્યું હતું કે કેટલાક વકીલો મને છે કે ઊંચી અવાજમાં દલીલો કરી શકાય છે જે વાત ખુબજ નિરાશાજનક છે. સુપ્રીમ કોર્ટે વકીલોની તર્ક શૈલી અને વર્તનની ટીકા કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો