Abtak Media Google News
  • કૃત્રિમ તળાવમાં નહાતી વખતે ડૂબી જવાથી સાત વર્ષની બાળકીનું મોત  
  • ઊંડા પાણીમાં જતી રહેતા દુર્ઘટના સર્જાઈ

સુરત ન્યૂઝ : ઉનમાં ઘર નજીક સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે બનાવેલા કૃત્રિમ તળાવમાં નહાતી વખતે ડૂબી જવાથી સાત વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકી અન્ય બાળકો સાથે તળાવના ઓટલા પાસે નહાતી હતી. દરમિયાન કોઈક રીતે ઊંડા પાણીમાં જતી રહેતા દુર્ઘટના સર્જાઈ હતી.

Advertisement

ઊન પાટિયા મારુતિ નગર સોસાયટી ખાતે રહેતા જ્ઞાનેશ્વર શાહની દીકરીનું મોત થયું છે . 7 વર્ષીય પુત્રી કાજલ કુમારી ઘર નજીકની સરકારી સ્કૂલમાં બીજા ધોરણ માં અભ્યાસ કરતી હતી.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.