બાળક થોડુ મોટુ થાય એટલે તેને તરત જ ચા અને દૂધ આપવામાં આવે છે. તેવી માન્યતા છે કે ચા પિવાથી પાચનક્રિયા સ્વસ્થ બને છે. અને ચા પિવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. વાત તો સાચી છે પરંતુ ચાના આ ગુણો મોટી ઉમ્રના વ્યક્તિ માટે ઉપયોગી છે. પરંતુ શું તે બાળકો માટે પણ ઉપયોગી છે ખરુ ? ઘણાં લોકો ચામાં દૂધ અથવા બિસ્કિટ નાખી બાળકોને આપતા હોય છે. પરંતુ તેનાથી ચાથી થતા નુકશાન અટકાવી શકાતા નથી કારણ કે એક્સપર્ટ જણાવે છે કે બાળકોને ચા આપવી યોગ્ય નથી. બાળકોના ચાના સેવનથી કેલ્શિયમનું અવશોષણ પ્રભાવિત થાય છે. જેમાં કેલ્શિયમની ઉણપ તેમની બિમારીયો વધારે છે. નાની ઉમ્રમાં ચા પિવાથી હાડકા નબળા થઇ શકે, શરીરમાં દુખાવાની તકલિફ આવી શકે છે. તો તેમનામાં ચિડિયાપણુ પણ આવી શકે છે. અને તેમની માંસપેશીઓ પણ નબળી પડે છે. ઘણી વખત મહિલાઓ બાળકોને ચા-દૂધ આપે છે. પરંતુ તેમને ખ્યાલ હોતો નથી કે દૂધમાં એક ટીપુ ચા મિક્સ કરવાથી પણ દૂધના ફાયદાઓ ખત્મ થઇ જાય છે. દૂધમાંથી મળી આવતા કૈસીન અને પ્રોટીન ચાના કેટેચિંસ સાથે મિક્સ થઇ જાય છે. જે એક મહત્વપૂર્ણ ફ્લાવોનોઇડ્સ છે તો આ મિશ્રણ બાળકની નર્વસ સિસ્ટમ પર અફિણની માફક કામ કરે છે. અને બાળકો માટે ચાની લત એક સારી આદત નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી