દલીતોના હકક, હિત અને અધિકારીની જાળવણી તેમજ દલિતોના ઉત્પીડનના કેસોમાં ઝડપી ન્યાય મેળવવા માટે લડતા રાષ્ટ્રીય ક્ધવીનર અને વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની જાનનું જોખમ હોય, તેમની સલામતી માટે ‘Y’કેટેગરીની સુરક્ષા દલીત અધિકાર મંચે રાજયપાલને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ ઉપરાંત આવેદનમાં અમરેલી જીલ્લાના દલિતોના અનેક પ્રશ્ર્નોનો તાકિદે નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ