રેલવે કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ, ન્યુનતમ બેઈઝ પગાર, સાતમા પગાર પંચના પ્રશ્ર્નોનો નિકાલ, રર્નિંગ સ્ટાફના વળતર સાતમા પગારપંચ મુજબ વધારવા, રેલવે હોસ્પિટલમાં તબીબોની નિમણુક અને રેલવે કવાર્ટરોની જર્જરીત હાલત સહિતના પ્રશ્ર્ને ડીઆરએમ ઓફિસ બહાર કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું. આ ધરણામાં યુનિયનના એચકયુના પ્રમુખ આર.સી.શર્મા, નિખીલ જોશી, નરેશ ખટવાલી, ઘનશ્યામ સોઢા, અભીજીત શાહ, ઉસ્સતી ગની, હિંમતસિંહ, ધનુભા જાડેજા, એલ.એન.જોશી, સુધારક એલ, હિતેશ ડોડીયા, ઉષા પરમાર, ભુસીતા વ્યાસ વગેરેએ ભાગ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી