બનાસકાંઠા ના દિયોદર તાલુકા ના વજેગઢ અને મોજરું ગામની સિમ માં જંગલી જાનવર આવી ચડતા લોકો માં ફફડાટ ફરલાયો છે વજેગઢ અને મોજરું ગામ ના ખેતર માં ગઈ મોડી રાત્રે જંગલી જનવરે એક ગાય નું પણ મારણ કર્યું હોવાનું લોકો એ જણાવ્યું હતું એક આધેડ ઘાયલ થયો હતો વજેગઢ ગામ ના ખેતરો માં આ જંગલી જાનવર આવી ચડતા જંગલી જાનવર ને જોવા લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા તો કેટલાક લોકો ઝાડ ઉપર પણ ચડી ગયા હતા જોકે જંગલી જાનવર ની જાણ દિયોદર વન વિભાગ આને દિયોદર પોલીસ ને કરતા વનવિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે આવી પોહચી હતી અને જંગલી જાનવર ને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી વનવિભાગ ના અધિકારી જણાવ્યું હતું કે જંગલીજનવર ના પંજા ના નિશાન ઉપરથી આ જંગલી જાનવર દીપડો હોઈ શકે તેવું જણાવ્યું હતું તો જંગલી જાનવર ને લઈને પંથક માં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ વનવિભાગ દવરા પાંજરું મૂકી જંગલી જાનવર ને પકડવા કવાયત હાથ ધરી છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી