તુવેરની બજાર કિંમત તરીકે ભાજપે ગુજરાત સરકારને એમએસપી દ્વારા ૧.૨૮ લાખ ટનની તુવેર ખરીદવા માટે ખેડૂતોને રાહત આપી હતી. ગુજરાત સરકારે ગુરુવારનાં દિવસે ખેતુડોને કર્યા ખૂશ. તુવેરની રૂ. ૫૪૫૦/- ની ક્વિન્ટલ દીઠ ભાવ ઠહેરાવ્યો. સરકાર દ્વારા કરવામાં આવેલ આ મહત્વનાં ફેરફારના પગલે ગુજરાતનાં ખેડૂત વર્ગમાં હરખનાં આસું. પ્રાકૃતિક લાભો હેઠળ મહત્તમ ખેડૂતોને આવરી લેવા માટે, રાજ્ય સરકારે પ્રતિ ખેડૂત દીઠ 1200 કિગ્રાની પ્રક્રિયાઓની મર્યાદા નક્કી કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે