ઓખા બેટ મરીન પોલીસના કર્મચારી મુળ ખંભાળીયા જાડેજા પરિવારના હળદુભા ૩૭ વર્ષ પહેલા ખંભાળીયા પોલીસની સર્વીસ જોઈન્ટ કરી છેલ્લા થોડા વર્ષથી બેટ શંખોદ્વાર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિવૃત થતા તેમને ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ વિજયરાજસિંહ ઝાલા તથા જગદીશભાઈ શાસ્ત્રીજીના અધ્યક્ષ સ્થાને નિવૃત વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો. જેમાં વેપારી અગ્રણીય મોહનભાઈ બારાઈ સાથે ઓખા બેટ પોલીસ સ્ટાફ સીકયુરીટી સ્ટાફ હાજર રહી ફૂલહાર સાથે શાલ ઓઢાડીને શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે પોતાના આ સન્માન બદલ ભાવ વિભોર બની સર્વનો આભાર વ્યકત કર્યો હતો. અને પોતાની નિવૃત જીંદગીને સેવા કાર્યોમાં પ્રવૃત્તમય રાખવા ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.
Trending
- ઘર હોય કે ઓફિસનું કામ, માઇક્રો બ્રેક જરૂરી
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે