Abtak Media Google News

દ્વારકાધીશ જગતમંદિરમાં દાકાજીના પરમભકત પરિવાર દ્વારા અંદાજે 60 ગ્રામ સોનાનો હાર અર્પણ કરાયો  હતો . આ સાથે દ્વારકાધીશના અન્ય ભકત પરિવાર દ્વારા સાત  ધરાવતો  અલંજકારજડીત અંદાજે 220 ગ્રામનો સોનાનો હાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો.  આમ એક જ દિવસમાં ઠાકોરજીને કુલ 280 ગ્રામ જેટલા સોના સાથેના  બબ્બે હાર અર્પણ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.