‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા અને મહંત સ્વામી વચ્ચેના વાર્તાલાપ દરમિયાન પ્રમુખ સ્વામીના સંસ્મરણો પણ મહંત સ્વામીએ વાગોળ્યા હતા.

2 48 ‘અબતક’ સાંધ્ય દૈનિકના શુભારંભ સમયે પ્રમુખ સ્વામીએ પાઠવેલી શુભકામનાઓ સાત વર્ષ બાદ મહંત સ્વામીએ યાદ કરી હતી. ‘અબતક’ સફળતાના શિખરો સર કરે તથા લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી સમય સાથે કદમ મિલાવે તેવા આશિર્વચન પાઠવ્યા હતા.

1 70ઉપરાંત ‘અબતક’ દૈનિક, ચેનલ તથા ડિજિટલ મીડિયા અને ‘અબતક’નું આગામી સાહસ ‘આઈ એમ ન્યુ ગુજરાતી’ પણ ખુબ ખુબ પ્રગતિ કરે તેવા શુભ આશિષ પાઠવ્યા હતા.

4 31(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.