Abtak Media Google News

15 દિવસ પૂર્વે તરૂણીને ઘર પાસેથી ઉઠાવી જઇ નરાધમોએ બનાવી હવસનો શિકાર: પીડીતાને પેટમાં દુ:ખાવો ઉપડતા થયો ઘટસ્ફોટ

મુળ મઘ્યપ્રદેશના અને હાલ જસદણના વાજસુરપરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 13 વર્ષની તરૂણીનું 1પ દિવસ પહેલા તેના ઘર નજીકથી બે નરાધમો બાઇક પર અપહરણ કરી ગયા હતા. બાદ તરૂણી પર બળજબરીથી શરીર સંબંધ બાંધી હવસનો શિકાર બનાવી હતી. અને તેેને તેના ઘર પાસે મૂકી બન્ને શખ્સો ભાગી ગયા હતા. પીડીતાને 1પ દિવસ બાદ પેટમાં દુ:ખાવો ઉપડતા તેની સાથે દુષ્કમ થયા હોવાની પરિવારન જાણ થતા તેમને બન્ને નરાધમો વિરુઘ્ધ ગુનો નોંધાવ્યો છે.

Advertisement

ઘટનાની હકીકત  મુજબ તેઓ મધ્યપ્રદેશના હોય અને છેલ્લા 13 વર્ષથી શહેરમાં મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવતા હોય તેમને સંતાનમાં ચાર દીકરીઓ અને એક દીકરો છે જેમાંથી મોટી દીકરી 13 વર્ષની છે તેમના પર નરાધમ પાપીએ બળાત્કાર ગુજારી અને પોલીસને કહીશ તો તારા મા-બાપને મારી નાખીશ વાલીઓના જણાવ્યા મુજબ 15 દિવસ પહેલા કલોરાણાના માર્ગે રહેતા હતા ત્યારે તેમની માળા સવારે 10:00 વાગે સાબુ લેવા ગઈ ત્યારે આટકોટના હેવાન નરાધન પાપીએ મોટરસાયકલ માં લઈ જય ત્રણ દિવસ એક મકાનમાં ગોંધી રાખી હતી ત્યાંથી બાળકી ભાગીને નીકળી ગઈ હતી

ગ્યા શનિવારે તેમની દીકરી ચાર વાગે જાજરૂ. જવા માટે ગઈ ત્યારે આટકોટ નો આરોપી દેવા ઉર્ફ દિલીપ નામનો વ્યક્તિ બાઇકમાં બેસાડીને આટકોટમાં હવા આવરું જગ્યાએ લઈ જઇ. 13 વર્ષની બાળા માથે ગુજરાતી બળાત્કાર બળાત્કાર કરી આરોપી બાળાને. ઘટના સ્થળે મૂકીને ભાગી ગયો હતો બાળા રોડ પર આવતી હતી ત્યારે મકાન માલિક ભાળી ગયા . બાળકીને પૂછતા તેમની સાથે બનેલી ઘટના મકાન માલિકને જણાવતા મકાન માલિક તાત્કાલિક તેમના વાલીને ફોન કરી આખી ઘટના જણાવી ત્યારબાદ વાલી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરોધ બળાત્કાર પોસ્કો અને અપરણ જેવી કલમો લગાડી તાત્કાલિક જસદણ પોલીસના પીઆઈ જાની  દ્વારા નરાધન આરોપીને દબોચી જસદણ પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.