ઉપલેટા નગરપાલીકાના પૂર્વ પ્રમુખ રણુભા જાડેજા દ્વારા સંચાલીત આશાપુરા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના રઘુવંશી રેસીડેન્ટ, જડેશ્ર્વરનો ખાડો, જીનમીલ ચોક, વાલમીકી વાસ, સોનલ નગર, મુસ્લીમ વિસ્તાર, કોલકી રોડ સહિતના વિસ્તારનાં બાળકોને વિનામૂલ્યે નોટ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ તકે નગરપાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા આશાપુરા ટ્રસ્ટના રણુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા, નગરપાલીકાના સભ્ય આરતીબેન કાલાવડીયા, દાનભાઈ ચંદ્રવાડીયા, મંજુબેન માકડીયા, અજયભાઈ જાગાણી, મયુરભાઈ સુવા, જીજ્ઞેશભાઈ વ્યાસ, જયંતીભાઈ રાઠોડ સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેન વિક્રમસિંહ સોલંકી, હ‚ભાઈ કાલાવડીયા, વિદ્વાન શાસ્ત્રી નવનીતભાઈ પંડયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ