દિલ્હીના જંતરમંતર ખાતે દેશદ્રોહી તત્વોએ ભારતના સંવિધાનને સળગાવીને ભારતની એકતા અખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં બગસરાના દલિત સમાજે મામલતદારને આવેદન પાઠવીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આવેદન વખતે દિનેશભાઈ ખીમસુરીયાની આગેવાની હેઠળ બહોળી સંખ્યામાં દલિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- Artificial Intelligenceની પર્યાવરણ પર અસર કેવી???
- વ્યક્તિના મૃત્યુના સાચા કારણો જાણવા માટે કરવામાં આવતી પ્રક્રિયા: પોસ્ટ મોર્ટમ
- સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપીએ કરી આત્મહત્યા
- રાજસ્થાનમાં આવેલું એવું ગામ જ્યાં લોકો રાતો રાત રહસ્યમય રીતે થાય છે ગાયબ
- હિન્દુ લગ્ન પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય…
- ChatGpt અને Nothingની જુગલબંધી AI જગતને હચમચાવસે…
- કોવિશિલ્ડ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તાએ શું માંગ કરી?
- GST Collection : GST કલેક્શને તમામ રેકોર્ડ તોડ્યા