Abtak Media Google News

દિલ્હીના જંતરમંતર ખાતે દેશદ્રોહી તત્વોએ ભારતના સંવિધાનને સળગાવીને ભારતની એકતા અખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં બગસરાના દલિત સમાજે મામલતદારને આવેદન પાઠવીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આવેદન વખતે દિનેશભાઈ ખીમસુરીયાની આગેવાની હેઠળ બહોળી સંખ્યામાં દલિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.