Browsing: Abtak Special

ગિરનાર પર્વત ગુજરાતના ધાર્મિક સ્થળોમાં નો એક છે. હિન્દુ ધર્મના લોકો તેમજ જૈન ધર્મના લોકો માટે ગિરનાર પર્વત એક પવિત્ર યાત્રાધામ છે. ગિરનાર એ સાધુ-સંતો, શુરાઓ…

એક રીતે ચીનમાં શી જિનપિંગની સત્તા પુન:સ્થાપિત થઈ છે. તો બીજી તરફ અમીરોની સમૃદ્ધ  ચીન છોડવાની પ્રક્રિયા અટકી નથી. જો કે છેલ્લા એક દાયકાથી આ ટ્રેન્ડ…

‘સંતોષી નર સદા સુખી’ પણ આજના યુગમાં દેખાદેખીમાં માનવીએ પોતાનું જીવન બરબાદ કર્યુ છે: આજે 99 ટકા લોકોને તેના જીવન પ્રત્યે અસંતોષ જોવા મળે છે: અનંત…

આજે વર્લ્ડ રાઈટર્સ ડે સર્જનાત્મક લેખન કલાને પ્રોત્સાહન આપવા 1986થી આ દિવસની ઉજવણી કરાય છે: ઘણાં લેખો હૃદયસ્પર્શી હોવાથી વાંચકોના વિચારોમાં પરિવર્તન લાવે છે આપણા  જીવનમાં…

1875 ની 31 ઓક્ટોબરે જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ એક બાહોશ સંયમી અને મજબુત મક્કમ મનોબળના માલીક હતા. ભારતના રાજકીય તેમજ સામાજીક નેતા હતા.તેમના મક્કમ મનોબળને કારણે…

આજના યુવાવર્ગે ટાઇમ મેનેજમેન્ટ સાથે પેઇન મેનેજમેન્ટ પણ શીખવું પડશે: દુ:ખ અને દુ:ખાવો અલગ છે, પણ એને યોગ્ય રીતે ટેકલ કરવું જ પડે છે આજના યુગમાં…

1949માં શહેરની પ્રથમ નિયુકત સુધરાઈ રચાઈ: રાજકોટના સ્થાપનાકાળે વસતી છ હજારની હતી, 1901માં 36 હજાર, 2011માં 13.46 લાખ અને આજે વસ્તી 20 લાખને પાર 1973માં રાજકોટ…

આપણી સમસ્યાનું મૂળ આસપાસના લોકો કે સંજોગો નહીં પણ આપણા મનમાં જ પડયું હોય છે જીવનનો પંથ કેવળ ફૂલોની કેડી નથી, એ કેડી માં કાંટા પણ…

10 5

ગર્ભ સંસ્કાર આપણી પરંપરા છે તેનાથી સ્વસ્થ અને બુદ્ધિતત્વવાળું બાળક અવતરે છે પ્રાચીન કાળથી આયુર્વેદિક કિસ્સા અને સારવારની પરંપરા ચાલી આવે છે. અને તેમાં પણ નવજાતિ…

આપણાં લોકગીતો લોકજીવનનાં આંભલા છે તેમાં લોકજીવનની તમામ ઘટનાઓનું પ્રતિબિંબ પડે છે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાં આજે ભારતીય સંસ્કૃતિને સગૌરવ સ્થાન અને માન મળે છે, તેનું…