Browsing: Entertainment

૧૯૪૯માં ‘બરસાત’ ફિલ્મથી યાત્રા શરૂ કરી યહુદી, અનાડી અને બ્રહ્મચારીના ફિલ્મગીતોને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો: શૈલેન્દ્રએ દોઢ દાયકામાં અવિસ્મરણીય ગીતો આપીને માત્ર ૪૬ વર્ષે ફાની દુનિયા…

પંખીડાને આ પીંજરૂ જુનુ જુનુ લાગે…. બાર હજારથી વધુ ગીતો લખ્યા અને ૨૫૦ ફિલ્મમાં સંગીત આપ્યું: ‘તારો મને સાંભરશે સથવારો’ અદભુત અને દુર્લભ ગીત ૧૯૪૭માં કૃષ્ણ-સુદામા…

શકિતકપૂરના ડાયલોગ ‘નંદુ સબકા બંધુ’ અને ‘આઉ…. લોલીતા’ આજે પણ લોકો યાદ કરે છે, ઉત્તમકુમારની શ્રેષ્ઠ ફિલ્મ ‘અમાનુષ’ દર્શકો કયારેય ભૂલી નહી શકે, તેમને ‘લિજેન્ડ ઓફ…

૧૯૫૧માં ‘અલબેલા’હિટ ગીતો આપ્યાને ‘આશા’ફિલ્મમાં ‘ઇના-મીના ડીકા’ગીતથી ફિલ્મ સંગીત દુનિયામાં છવાય ગયા રામચંદ્ર ચિત્તલકરનો જન્મ ૧૯૧૮માં મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના એક નાનકડા ગામમાં થયો, તેમનું અવસાન પ…

સુમધુર ગીતોનાં મહાન ગાયક: કિશોર કુમાર મહાન ગાયક કિશોરકુમારનો જન્મ દિવસ ૪ ઓગષ્ટ ૧૯૨૪માં મધ્ય પ્રદેશમાં ખાંડવા ગામે એક બંગાળી પરિવારમાં થયો હતો તેમનું સાચુ નામ…

સુશાંતના પિતાએ પટના પોલીસમાં રિહા ચક્રવર્તી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી બોલિવુડના એકટરોને જોઇ યુવાનો પણ એકટીંગ કરવા તરફ પ્રેશતા હોય છે. પરંતુ હકિકતમાં બોલીવુડની ગ્લમેર દુનિયમાં પાછળ…

કોરોનાગ્રસ્ત બચ્ચન પરિવારમાંથી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાના પાંચ દિવસ પછી ઐશ્વર્યા…

કંગના રાનાઉતની ટીમે તાજેતરમાં જ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વાતનો ખુલાસો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પોતાનું નિવેદન નોંધવામાં અભિનેત્રીની ઉત્સુકતા હોવા…

વર્ષ 2020નું વર્ષ એન્ટરટેઈનમેન્ટ માટે દુઃખદ સાબિત થઈ રહ્યું છે. જાણીતી હસ્તીઓના નિધન બાદ હવે શુક્રવાર (17 જુલાઈ)ના રોજ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા.…

બાવરે નૈન, અનહોની, અજી બસ શુક્રીયા, બરસાત કીશન, આરતી, તાજમહલ, દિલ હી તો હે , ચિત્રરેખા, મમતા, ભીગીગત જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં અવિસ્મરણીય ગીતો આપ્યા હતા. તેમના…