Browsing: Festivals

અંદાજે 15 લાખ ભક્તો દર્શન માટે પહોંચે તેવી શક્યતા છે. મંદિર સમિતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે કરવામાં આવતી વ્યવસ્થાઓને હવે આખરી ઓપ MahaShivratri :…

બમ… બમ… ભોલે…  પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી અને સાંઇરામ દવેની જમાવટ ભકિત ભજન ભોજનની ભૂખ સાથે પ્લાસ્ટીક મુકત ગીરનારના સંકલ્પનો માહોલ હર હર મહાદેવ…

8મી માર્ચે મહાશિવરાત્રિ- જાણો બિલ્વ પત્રની સાથે શિવલિંગ પર અન્ય ક્યા પાન ચઢાવી શકાય છે. મહાશિવરાત્રી, શિવ ઉપાસનાનો મહાન તહેવાર 8 માર્ચ (શુક્રવાર) ના રોજ છે.…

મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર અને મા પાર્વતીના લગ્ન આ તારીખે જ…

મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભક્તો પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરે છે અને શિવલિંગનો અભિષેક કરે છે. મહાશિવરાત્રિ પર રૂદ્રાભિષેક…

તમામ દેવતાઓમાં શિવજીનું સ્વરૂપ સૌથી અજોડ છે. તેમનો પોશાક જેટલો આકર્ષક છે તેટલો જ રહસ્યમય અને અનેરો પણ છે. તે પોતાના શરીર પર ભસ્મ, કપાળ પર…

સાધુ સંતો અધિકારીઓ દ્વારા ધ્વજા ચલાવી સોમનાથ મહાદેવની પૂજા કરી મેળો ખુલ્લો મુકાયો: ચાર દિવસ સુધી ભક્તિ ભોજન ભજનનો  ત્રિવેણી સંગમ મેળાના ગ્રાઉન્ડમાં મેદની ઉમટી અવધૂતોના…

મકરસંક્રાંતિ ૨૦૨૪ રાશિફળ આ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ પર સુર્યદેવ પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરમાં એટલે કે…

ફેસ્ટિવલ ન્યુઝ ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. વર્ષના પહેલા મહિનાથી જ તહેવારોની શરૂઆત થાય છે. આ સંદર્ભમાં, લોહરીનો પવિત્ર તહેવાર દર વર્ષે જાન્યુઆરીમાં ખૂબ જ…

મકરસંક્રાંતિ ન્યુઝ ભારતમાં દરેક તહેવાર કે ઉત્સવ ઉજવવાનું વિશેષ  મહત્વ છે . જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ,…