- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
Browsing: Gir Somnath
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે એક દિવસનાં ગુજરાત પ્રવાસે: રાજકોટમાં પણ ટુંકું રોકાણ કરે તેવી સંભાવના ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે એક દિવસની ગુજરાતની…
સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલ ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લી.વેરાવળની ૪૮મી વાર્ષિક સાધારણ સભા તા.૧૨-૦૫-૨૦૧૯ ને રવીવારના વેરાવળ મકામે યોજાય જેમાં બેન્કના સભાસદોની વિશાળ…
સોમનાથ ખાતે પ્રભારી સચિવનાં અધ્યક્ષસ્થાને પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ ગીર-સોમનાથ જિલ્લામાં પિવાના પાણીની પરિસ્થિતિ અંગે સોમનાથ ખાતે પ્રભાર સચિવ સંજય નંદનનાં અધ્યક્ષ સ્થાને…
સવારે ધ્વજાપૂજા થી મહોત્સવની શરૂઆત કરવામાં આવી સોમનાથ મહાદેવના સ્થાપના દિને જેમાં ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તેમજ જે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ ના કરકમલોથી…
છેલ્લા એક દાયકામાં ઉના શહેરમાં તમામ બાંધકામ ગેરકાયદેસર થતા હોવાની રાવ ઉના શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો હોય તેવું જાણવા મળ્યું છે. એવામાં…
તલાલામાં લોકોને આજે ભૂકંપનો મોટો ઝાટકો અનુભવાયો હતો. તલાલામાં આજે સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો,તલાલામાં આજે સવારે 9.36 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો.…
કૌભાંડ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ કાગવદરથી ઉના એનએચ-૮ઈના કોન્ટ્રાકટર એગ્રો દિવ લીંક હાઈવે દ્વારા બેફિકર ખનીજચોરી કરીને રોડના કામમાં વપરાશ કરે છે પરંતુ…
હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.તેવામાં આજે અમિત શાહ સવારે 9 વાગ્યે અંબુજા કંપનીના હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું અને ત્યાંથી ભાજપના કાર્યકરો…
સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાની આગેવાનીમા બે ગામના સભ્યો કોગ્રેસમા જોડાયા. જૂનાગઢ લોકસભાની બેઠક પર કોગેસના ઉમેદવાર પુંજાભાઈવંશ ને જંગી બહુમતીથી વિજયી બનાવવા યુવાનો જોશમા છે …
પ્રાચીતીર્થમાં આવેલ માધવરાયજીનું મંદિર ભારતભરમાં જાણીતું છે કે જયાં શ્રીકૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા પછી સરસ્વતી નદીને કિનારે શ્રી માધવરાય સ્વરૂપ પ્રગટ થયા હતા. તેમની બાજુમાં શ્રી…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.