Browsing: Jamnagar

જામનગર શહેરકક્ષાના સ્વતંત્રતાપર્વની ઉજવણી જામનગર મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં કરવામાં આવી હતી. સામાન્ય રીતે જામનગર મહાનગરપાલિકાના કોઇ વોર્ડમાં રંગચંગે અને ધાર્મિક હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવતી સ્વતંત્રતા પર્વની…

જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણી આપણુ ગુજરાત આગવુ ગુજરાત બન્યું છે. આજે ગુજરાત શબ્દ વિકાસનો પર્યાય બની ગયો છે તેમ રાજયમંત્રી ફળદુએ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય…

ઘ્રોલથી બે કિલ્લો મીટર દુર આવેલા રાજ્ય સરકાર દ્રારા શહિદ વન પર શ્રઘ્ઘાંજલી અપાઈ વાત છે ૪૨૯ વર્ષ પૂર્વે જામનગરમાં ખેલાયેલ એ યુદ્ધની, જેમાં આસરા ધર્મના…

વૃક્ષો વાવી ભૂલી જવાનું નથી તેનો ઉછેર પણ કરવાનો છે: રાદડીયા વન મહોત્સવની ઉજવણીએ કેબીનેટ જયેશ રાદડીયાનો સંદેશ માત્ર વૃક્ષો વાવીને ભૂલી જવાનું નથી તેના વિકાસની…

ત્રણ-ત્રણ વખત મોત સાથે બાથ ભીડનાર યૌદ્ધા વર્ણવે છે પ્રેરક વાત સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આપણા વિવિધ યોદ્ધાઓ જેમકે ડોક્ટર…

જામનગર સતાપર, દલદેવવીયા, જામજોધપુર, ખાડખંભાળીયા, જોગવડ, મીઠીચીચી, કાલપેઘડા, ખરેડીમાં જુગાર દરોડા જામનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમાઈ રહ્યો છે. ગઈકાલે અલગ અલગ ૧૮ દરોડામાં ૮૮ પુરૃષોને પોલીસે…

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઇ-કમીટી દ્વારા ગુજરાતને અન્યાય થયાનું જણાવી જામનગર બાર એસો. ઓનલાઇન પ્રોસેેસ માટે વધુ સમય આપવાની માગણી કરી છે. સમગ્રદેશમાં કોરોનની મહામારીના કારણે…

રાજય સરકારનું સમગ્ર ધ્યાન કોરોનાને કાબૂમાં રાખવા પર જ છે: મુખ્યમંત્રી કોરોનાના વધતા કહેરને રોકવા આરોગ્ય, વહીવટી તંત્ર સાથે બેઠક યોજાતા મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી જામનગર જિલ્લામાં વધી…

ટ્રસ્ટ રોજ એક હજાર લોકોનો ઠારે છે જઠરાગ્નિ જામનગરના વેપારી અગ્રણી ઓ.પી.માહેશ્વરી પરિવારે ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટને રૂા.૧૧ લાખનું માતબર દાન આપ્યું હતું. ‘છોટીકાશી’ની ઉપમા ધરાવતા જામનગરમાં…

૨૦ વર્ષથી બિનવારસુ મૃતદેહના અગ્નિ સંસ્કાર કરે છે પીપીઈ કિટ પહેરી કરાય છે અંતિમ સંસ્કાર મોક્ષ ફાઉન્ડેશનની નવી પહેલ અન્ય સેવા સંસ્થા માટે પ્રેરણારૂપ કોરોનાના વાઈરસના…