Browsing: Junagadh

જય વિરાણી, કેશોદ: કેશોદ શહેરમાં આવેલાં સરદારનગર વિસ્તારમાં પરશુરામ ધામમાં રહેતાં નિવૃત્ત શિક્ષક બીપીનભાઈ પંડ્યા પર વહેલી સવારે તિક્ષણ હથીયારથી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તુરંત…

જય વિરાણી, કેશોદ: કેશોદના માંગરોળ રોડ, કામનાથ પેટ્રોલ પંપ પાસે, ગત તારીખ ૨ નવેમ્બરનાં રોજ અકસ્માત થયો હતો ત્યારે બાઈકચાલકને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ…

અબતક, રાજકોટ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગત 10મી નવેમ્બરથી રાજયભરમાં વિવિધ જિલ્લા અને મહાનગરોમાં સ્નેહમિલન યોજવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે કાર્યકરોમાં ઉત્સાહનું સંચાર કરવાના…

અબતક, જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતા પ્રવેશ દ્વાર પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી, કોરોના મહામારીને પગલે આવખે લીલી પરિક્રમા માટે તંત્ર દ્વારા માત્ર 400…

જય વિરાણી, કેશોદ: વિકાસની મસમોટી વાતો વચ્ચે હજુ રાજયમાં ઘણા ખરા ગામડા કે પછાત વિસ્તારોમાં પાયાની સુવિધા પણ નથી. તંત્રની નબળી કામગીરીને કારણે લોકોએ હેરાન થવું…

જય વિરાણી, કેશોદ પહેલું સુખ તે જાતે નર્યાના ધ્યેય સાથે રાજ્ય સરકારે નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત  કરાવી હતી. આ અભિયાન ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમા શરૂ કરવામાં આવ્યું…

જય વિરાણી, કેશોદ: હાલ વરસાદી સીઝન પૂર્ણ થઈ છે અને છીછરા નદી-નાળામાંનું વરસાદી પાણી ખાલી થવા જઈ રહ્યું છે. ત્યારે નદી નાળાના જળચર પ્રાણી બહાર આવતા…

જય જય ગીરનારી….ના ગગનભેદીનાથ અને અડાબીડ વન વગડામાં ગીરનાર ફરતે 36 કિલોમીટરની પરિક્રમા યાત્રા સદીઓથી યોજાતી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે અજ્ઞાતવાસમાં પાંડવોએ પણ પરિક્રમા કરીને…

જય વિરાણી, કેશોદ એક તરફ સરકાર નાગરિકોને તમામ સવલતો પૂરા પાડવાના વાયદા કરે છે તો બીજી તરફ લોકો પ્રાથમિક સવલતોથી પણ વંચિત રહે છે. આવી જ…

નિતીન પરમાર, માંગરોળ   જુનાગઢમાં ભુમાફીયાઓએ માજા મુકી હોય તેમ માંગરોળ તાલુકાના શિલ ગામે ગૌચર વિભાગની જમીનની અંદર પથ્થરની ખાણો ચાલતી હોવાની શંકા શેવાઇ રહી છે.…