- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!
Browsing: Gujarat News
ગણપતિ આયો દાદા રીધી સીધી લાયો…. રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ધરામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રંગીલા રાજકોટમાં પણ દુંદાળા દેવને આવકારવા કરા માર તૈયારીઓ ચાલી છે…
શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ‘ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન’ વિષય પર યુવા સેમીનાર યોજાયો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા…
વિવિધ કાર્યક્રમોનું આયોજન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે રાજકોટમાં 18 સપ્ટેમ્બર 2022 ના રોજ બપોરે 3 થી સાંજે દસ રવિવારના સ્પર્ધાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અબતકની મુલાકાતે…
ત્રણ વર્ષથી નાના બાળકોને નિ:શૂલ્ક પ્રવેશ:મુલાકાતનો સમય સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે: દર સોમવારે રામવન બંધ રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામવન અર્થાત અર્બન ફોરેસ્ટ…
ધાર્મિક સ્થળો પર ભાવિકો માટે ભોજનાલય શરુ કરી સ્વાદિષ્ઠ ભોજન પીરસવામાં આવે છે.ભાવિકો દર્શન કર્યા બાદ ભોજનાલયમાં ભોજન ગ્રહણ કરે છે.એ જ રીતે સોમનાથમાં પણ આધુનિક…
ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 126મી જન્મજયંતી અને 125મી જન્મજયંતી વર્ષની પૂર્ણાહૂતિ અવસરે એમની સ્મૃતિમાં…
જસદણ શહેરમાં આગામી બુધવારથી ગણપતિ મહોત્સવને ઉજવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે આ અંગે વિવિઘ વિસ્તારોના સ્વયંમસેવકો દ્રારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ખાસ…
કાલે સવારે માતાજીનો હવન કરી લોકમળા ખુલ્લો મુકાશે: રાત્રે મ્યુઝીકલ નાઇટનું આયોજન ભાયાવદરમાં આવેલ ડાકણીયા ડુંગર મા બિરાજતા માં ખોડીયાર ના સાનિઘ્યમાં આવતીકાલ રૂષિ પંચમી અંતગર્ત્…
વાહનચાલકોને ભારે હાલાકી: લોકોમાં રોષ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઝાલાવાડ કે કચ્છ ગાંધીધામ જતા મસમોટા વાહનો અહીં ટોલટેક્ષ ન થતો હોવાથી આ હાઇવેથી પસાર થાય છે.…
આગામી તા 1 સપ્ટેમ્બરથી ગિરનાર રોપ-વે તેના પ્રવાસીઓ માટે રોપવે રાઈડની સુવિધા માટે તેમની વેબસાઈટ www.udankhatola.com દ્વારા દિવાળી વેકેશનનું ઓનલાઈન બુકિંગ શરૂ કરશે. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.