- એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ કર્મીઓને સન્માનીત કરતા રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ
- શેરોનું જોખમને કરો બાય બાય આવી ગયું છે, તમારા માટે “NO RISK” શેર લીસ્ટ !!!
- સાવધાન: દિવસના તો ઠીક રાત્રીના પણ ગરમીનો પારો ઉતરવાનું નામ નહીં લ્યે
- રાજકોટમાં 24 કલાકમાં હાર્ટઅટેકથી પાંચ લોકોના હૃદય થંભી જવાથી મોત
- પોતાના મત વિસ્તારમાંથી લીડ નહીં નિકળે તો મંત્રીઓને ઘરે બેસાડી દેવાશે
- એઈમ્સ હોસ્પિટલમાં 107 વર્ષના વૃદ્ધાની કરાઈ સફળ સર્જરી
- માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગ દુર્ઘટનામાં પ્રવાસીના મોત મામલે સંચાલક સહિત બેની ધરપકડ
- International Tea Day: જાણો આંતરરાષ્ટ્રીય ચા દિવસનો ઇતિહાસ અને મહત્વ
Browsing: Gujarat News
માંડણપુરમાં ટ્રેકટર ઠોકરે વૃઘ્ધનું, લોધીકા પાસે ટ્રકે કારને હડફેટે લેતા ચાલકનું અને પેઢલા નજીક બુલેટે વૃઘ્ધાને ઠોકરે લેતા મોત દિવાળીના પર્વમાં અકસ્માતથી માર્ગો રકતરંજીત બન્યા છે.…
બન્ને પક્ષે મળી બે-ભાઇ સહિત ત્રણ સામે નોંધાતો ગુનો જસદણના જીવાપર ગામે રહેતા અલ્પેશભાઇ ભીખાભાઇ રાઠોડે પાડોશમાં રહેતા વિજય માધુ રાઠોડે છરી વડે માર માર્યોની ફરીયાદ…
માર્કેટીંગ યાર્ડોમાં મગફળીની આવક શરૂ ગોંડલ,જામકંડોરણા, જસદણ, પડધરી, વિંછીયા, જેતપુર, લોધીકા, કોટડા, ધોરાજી વગેરેનો સમાવેશ ધરતીપુત્રોને અથાગ શ્રમ ઉઠાવી મેળવેલ ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહે તે…
ગીર સોમનાથ જિલ્લામાં કાલે નિરામય ગુજરાત અભિયાનનો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ભંડેરી શુભારંભ કરાવશે રાજ્યના નાગરિકોને તંદુરસ્તી બક્ષવા અને બિમારીઓથી સુરક્ષા કવચ આપવા માટે નિરામય…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભગવાન બિરસા મુંડાની જયંતિ 1પ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવાના કેબિનેટના નિર્ણયની કરી પ્રસંશા કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્ર અમિત…
વંદનીય જલારામ બાપા સૌરષ્ટ્ર સંત અને શૂરાની ભૂમિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા ભકત જલારામ બાપા ભૂખ્યાને અન્ન એ મહામંત્ર એ ફેલાવી માનવતાની મહેક અન્નદાન ની સેવા…
પ્રવાસે કે વતન ગયેલાં વિદ્યાર્થીઓ પરત ફરે ત્યારબાદ સ્થિતિનો અભ્યાસ કરી નિર્ણય લેવાશે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધો.1 થી 5ના વર્ગો એકીસાથે શરૂ કરવા માટે તજજ્ઞોની…
ગુજરાતમાં છેલ્લા 55 દિવસમાં રૂ.250 કરોડના ડ્રગ્સ સાથે 90 સપ્લાયર ઝડપાયા: ડ્રગ્સના નેટવર્કને ભેદવામાં પોલીસને સફળતા અગાઉ જાલીનોટ અને ડ્રગ્સ સાથે ઝડપાયેલા સપ્લાયરના બે ભાઈના મકાનમાંથી…
સંત શિરોમણી જલારામ બાપાની આજે 222મી જન્મજયંતિ: સૌરાષ્ટ્રભરમાં ઉજવણી વિરપુર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, વેરાવળ, મોરબી, અમરેલી સહિત ગામો-ગામ જલારામ જયંતિની કોરોના ગાઇડલાઇનની ચુસ્ત પાલન સાથે…
30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ નાગરિકોના આરોગ્ય સ્ક્રિનીંગ માટે આગામી તા.18 થી 20 નવે. રાજયભરમાં ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે જેમાં અંદાજે 500 કરોડના ખર્ચે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.