Food

ઘણા લોકો ઘરે પનીર બનાવે છે કારણ કે તે શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે. પનીર બનાવતી વખતે જે પાણી નીકળે છે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક…

આજના સમયમાં લોકો જંક ફૂડ અને બજારના અલગ-અલગ ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. આજકાલ ઘરનું ભોજન કોઈ ખાવાનું પસંદ નથી કરતું. બાળકો પણ ઘણીવાર બહારનું…

દરેક વ્યક્તિઓને અલગ- અલગ વાનગીઓ ખાવાના શોખીન હોય છે. તો સાથોસાથ તહેવારોમાં તો વાનગીઓનું મહત્વ વધી જાય છે. તેમજ થોડા દિવસોમાં જ શ્રાવણ મહિનો શરૂ થવાનો…

વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. ઝરમર વરસાદમાં બહાર બાલ્કનીમાં બેસીને ચાની ચૂસકી લેતી વખતે જો તમને કંઈક તીખું ખાવાનું મળે તો ચા અને વાતાવરણ બંનેનો…

લીંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામીન સી અને મિનરલ્સની સાથે તેમાં એન્ટી ઓક્સીડેન્ટનું પ્રમાણ વધુ હોય છે. લીંબુનો ઉપયોગ રસોડામાં સ્વાસ્થ્ય માટે જ નહીં સ્વાદ વધારવા…

રસોઈ બનાવવા  માટે તેલ પસંદ કરવું એ રસોઈનો પહેલો ભાગ છે. પણ તમે તેલની યોગ્ય પસંદગી કેવી રીતે કરશો? તમારે તેલની ખરીદી કરતી વખતે કઈ કઈ…

જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે સૌથી વધુ ધ્યાન ખોરાક પર જાય છે. ઓછી કેલરીવાળા ખોરાક સાથે વજનમાં ઝડપથી ઘટાડો થાય છે. તેમજ શરીરમાં…

વરસાદની મોસમ હોય કે ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય, પકોડા કે સમોસા જેવી તળેલી ચીજવસ્તુઓ ઘણી વખત મહેમાનોને ચાની સાથે તૈયાર કરીને સર્વ કરવામાં આવે છે.…

બે મોટા ભોજન વચ્ચે હળવો નાસ્તો નાની ભૂખને સંતોષે છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ મોટાભાગના નાસ્તા પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને સુગરથી ભરપૂર હોય છે. જેના કારણે ભૂખ તૃપ્ત…

અથાણું દરેક ખોરાકનો સ્વાદ વધારે છે. તમે ઘરે અનેક પ્રકારના અથાણાં બનાવી શકો છો.આજે અમે તમને લીલા મરચાના અથાણાની રેસિપી જણાવીશું, તે બનાવવી ખૂબ જ સરળ…