Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ દેશ વ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટપણે જણાવ્યુંકે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંપુર્ણ સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે તભ તિએક્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ દાખલ કરી છે. કોંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છે. અત્યાર સુધી દલિતોને કોરાણે મુકનારી કોંગ્રેસ મગરના આંસુ સારે છે એમ તેમણે જણાવ્યું છે. રાજ્યમાં બન્ધની અસર નથી અને કાયદો વ્યવસ્થા જાળવણી સલામતિનો સંપુર્ણ પ્રબન્ધ છે જ એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.