ગાંધીજીની જન્મજયંતિના અવસરે પોરબંદર કિર્તી મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ સાથે જ વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધીએ આપેલો છે. સત્યા,અહિંસા અને કરૂણા તેમના પાયાના સિધ્ધાંતો છે જે દરેકને રાહ ચિંધે છે. ગાંધીજીએ સ્વરાજયથી સુરાજયની વ્યાખ્યા કહી હતી અને તે માટે તેમણે રામરાજયની પરિકલ્પના કરી હતી. દરેકની ખેવના અને દરકાર, જનજનનું હિત થાય તેવું તેઓ ઇચ્છતા હતા. ગાંધીજીએ ચરખાના માધ્યમથી સ્વાવલંબી બનવા શીખ આપી હતી. તેમણે બારીક બાબતો અંગે પણ ખ્યાલ રાખ્યો હતો. જેમાં સ્વચ્છતા મહત્વની હતી.
Trending
- સફેદ ડુંગળીની નિકાસ કંડલા, પીપાવાવ અને ન્હાવા શેવા પોર્ટ ઉપરથી જ થઈ શકશે
- EVM-VVPATની 100 ટકા ચકાસણીની જરૂર નથી : સુપ્રીમ
- લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફારનો દોર, વધુ 12 IPSની બદલીના આદેશ
- ગીકબેન્ચ લિસ્ટિંગમાં Microsoft Surfaceનો સમાવેશ…
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ