રેલવે કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ, ન્યુનતમ બેઈઝ પગાર, સાતમા પગાર પંચના પ્રશ્ર્નોનો નિકાલ, રર્નિંગ સ્ટાફના વળતર સાતમા પગારપંચ મુજબ વધારવા, રેલવે હોસ્પિટલમાં તબીબોની નિમણુક અને રેલવે કવાર્ટરોની જર્જરીત હાલત સહિતના પ્રશ્ર્ને ડીઆરએમ ઓફિસ બહાર કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું. આ ધરણામાં યુનિયનના એચકયુના પ્રમુખ આર.સી.શર્મા, નિખીલ જોશી, નરેશ ખટવાલી, ઘનશ્યામ સોઢા, અભીજીત શાહ, ઉસ્સતી ગની, હિંમતસિંહ, ધનુભા જાડેજા, એલ.એન.જોશી, સુધારક એલ, હિતેશ ડોડીયા, ઉષા પરમાર, ભુસીતા વ્યાસ વગેરેએ ભાગ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે