સુરેન્દ્રનગર જીલ્લા નું પ્રવેશ દવાર ગણાતો અજરામર ટાવર પર મન્દ્દ બુદ્ધિ ની કોઈ અજાણી વ્યક્તિ આવી ટાવર ઉપર ચડી ને તોડ ફોડ કરવા લાગી હતી અને ટાવર ની નીચેની બાજુ એ આવેલી સવર્ણ ઇમ જયંતિ નો શિલાલેખ ઉપર ચડી ને તેના ઉપર તોડ ફોડ કરી હતી વધુ મા ટાવર ની ફરતે આવેલી લોખંડ ની એંગલો અને જડીઓ પણ વાડી દીધી હતી આજુ બાજુ ના લોકો એ વધુ નુકસાન થાય તે પહેલા તેને દૂર કરીઓ હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે