Abtak Media Google News

ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના કોગ્રેસી ભ્રષ્ટાચારી ધારાસભ્ય પરશોતમભાઇ સાબરીયાભ્રષ્ટાચારના હડફેટમા આવી જતા દિવાળી પહેલાથી જ મોરબી જેલમા વનવાસ માટે ગયા છે ત્યારેધ્રાગધ્રા-હળવદ તાલુકાના લોકો ધારાસભ્ય વિના નધારા બન્યા હોયતેવુ લાગો રહ્યુ છે જોકે પરશોતમ સાબરીયા ધારાસભ્ય બન્યા ત્યારથી જ લોકો અને ખાસ કરીનેકોગ્રેસ નધારી હોવાની સાબીતી થઇ હતી.

પરંતુ જૂયા એક તરફ સમગ્ર દેશમા ભાજપની લ્હેર હોવાનુમાનવામા આવે છે ત્યા બીજી તરફ પાંચ રાજ્યોમા યોજાનાર ચુંટણીમા ભાજપના સુપડા સાફ થતામરણ પથારીમા પડેલી કોગ્રેસને જીવ આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે. પાંચ રાજ્યોમા કોગ્રેસની જીત બદલ સમગ્ર ગુજરાતના અનેક શહેરોમા કોંગી કાયઁકરોદ્વારા ઉજવણી કરાઇ હતી.

પરંતુ ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્યજેલવાસમા હોવા છતા કોગ્રેસી કાયઁકરો દ્વારા લાંછન અનુભવાના બદલે ફટાકડા ફોડી રેલી યોજીહતી આ તરફ સમગ્ર શહેરમા રેલી સ્વરુપે નિકળેલા કોગ્રેહી આગેવાનો તથા કાયઁકરોની રેલીજોઈને શહેરીજનો દ્વારા ધારાસભ્ય જેલવાસ હોવા છતા ઉજવણી કરતા હોવાથી કોગ્રેસ પર કેટલાકકટાક્ષ કયાઁ. ત્યારે લોકો દ્વારા રમુજ કરતા જણાવ્યુ હતુ કે ધારાસભ્યપરશોતમ સાબરીયા જેલવાસમા હોવાથી આ ઉજવણી કરાઇ છે કે પછી ખરેખર કોગ્રેસની જીત બદલ ખુશીઓનોમાહોલ છે ?

તે વાતની સ્પષ્ટતા તો હવે કોગ્રેસી કાયઁકરો જ કરીશકે પરંતુ એક તરફ આ વિધાનસભાના ધારાસભ્ય જેલમા હોય તથા બીજી તરફ તેઓના જ કોગ્રેસી કાયઁકરોશહેરમા ફટાકડા ફોડી આતેસબાજી કરે ઊને ઢોલના તાલે જુમી રહ્યા હોય આ કેટલા હદે યોગ્યગણાવી શકાય ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.