એક તરફ ખાડાના કારણે બેંગલોરમાં ૧૨થી વધુ લોકોના મોત થયા છે તો બીજી તરફ કર્ણાટક વિધાનસભા તરફથી ધારાસભ્યો માટે સોનાના બિસ્કિટનો પ્રસ્તાવ મોકલાયો છે. કર્ણાટક વિધાનસભાને ૬૦ વર્ષ પૂરા થતાં હોવાથી આગામી ૨૫, ૨૬ના રોજ ભભકાદાર કાર્યક્રમ થવાનો છે. જેના માટે ૨૬ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ૩ કરોડના ખર્ચે ૧૩ ગ્રામના સોનાના ૩૦૦ બિસ્કિટ ખરીદશે. આ ઉપરાંત ત્યાં કામ કરવાવાળા કર્મચારીઓને પણ ચાંદીની પ્લેટ આપવાની દરખાસ્ત મુકાઇ છે. જોકે આ બંને પ્રસ્તાવોને નાણાં મંત્રાલયે ફગાવી દીધા હોવાનું જાણવા મળે છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે