Abtak Media Google News

આપણા દેશમાં એવી ઘણી માન્યતા છે જેના પરથી ખ્યાલ આવે છે કે લક્ષ્મીના આશિર્વાદ પ્રાપ્ત થશે કે નહીં. તો તમને આવા સંકેતો આવે તો ખુલી શકે છે તમારા ભાગ્ય જો તમારા ઘરમાં ગરોળી દિવાળીમાં કે નવા વર્ષમાં સપનામાં જોવા મળે તો સમજો લક્ષ્મીજી મહેરબાન થવાના છે. તેમજ કદાચ તમને સંકેત વાહન તરીકે છછૂંદર પણ જોવા મળે તો તમારા માટે થશે શુભ.

આ સિવાય બિલાડી જો સપનામાં તમને તમારા ઘરમાં દેખાય અને દૂધ પીને જાય તો તમારી ઘરે માતા લક્ષ્મી આવવાના છે તેવાં સંકેતો તમે મેળવી શકો છો. આમ તો ઘૂવડને નવરાત્રિમાં જોવુ પણ શુભ ગણાય છે. કહેવાય છે કે ઘુવડ માત્ર રાતના અંધારામાં જોવા મળે છે. જો કે દિવાળીનાં દિવસોમાં ખાસ અંધારુ પણ જોવા મળતુ નથી તેમ છતા રોશનીમાં પણ ઘૂવડ સપનામાં જોવા મળે તો સારા સંકેતો સમજી મોઢુ અગાઉ ધોઇ રાખો કારણ કે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.