Abtak Media Google News

દિલ્હી: સીબીઆઈના 4 અધિકારીની બદલી કરાઈ છે તેમાં રાકેશ અસ્થાના,એ.કે.શર્મા,એ.કે.સિન્હા અને જે.જે.નૈકનવારેની બદલી કરાઈ છે. રાકેશ અસ્થાનાની સિવિલ એવિએશન સિક્યોરિટી બ્યુરોમાં બદલી કરવામાં આવી છે. સંયુક્ત નિયામક એ.કે.શર્મા, ડિઆઈજી એમ.કે.સિન્હા અને જયંત નૈકનવારેનો કાર્યકાળ ઘટાડી દેવામાં આવ્યો છે.

આ પહેલા સરકારે આલોક વર્માને CBIના ડાયરેક્ટર પદેથી હટાવી દીધા હતા અને તેમને ફાયર સેફ્ટી વિભાગમાં મોકલી દિધા હતા જોકે આલોક વર્માએ ત્યારબાદ રાજીનામું આપી દીધુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.