Abtak Media Google News

પ્રથમ જયોર્તિંલીંગ સોમનાથ મહાદેવને વસ્ત્રોનો શ્રૃંગાર

પવિત્ર શ્રાવણ એટલે દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય માસના બીજા સોમવારે શિવાલયમાં ભકતોના ઘોડાપુર ઉમટીયા હતા. ભાવિકો શિવમય થઇ ગયા હતા.

Screenshot 1 18

પ્રથમ જયોતિલીંગ સોમનાથ મંદિરે આજે એટલે શ્રાવણ સુદના દશમના દિવસે સોમનાથ મહાદેવને વસ્ત્ર શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. અને શિવાલયમાં ભકતોની ભારે ભીડ જામી હતી.

Screenshot 2 15

ભોળીયા નાથને રીઝાવવા મો શિવભકતો દ્વારા ભકિતભાવ સાથે આરાધના કરવામાં આવી હતી.ભગવાન શિવનો પ્રિય દિવસ શ્રાવણ માસને સોમવારે રાજકોટના શિવાલયમાં ભૂતનાથ મહાદેવ, ફળેશ્ર્વર મહાદેવ અને બિલેશ્ર્વર મહાદેવ પંચનાથ મહાદેવ દરેકે જગ્યાએ ભકતો સવારથી જન મેદની ઉમટી હતી અને ભકતો પવિત્ર શ્રાવણ  શિવમય બની અને આરાધનાા કરતાં નજરે ચડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.