Abtak Media Google News

 

ગીર ગઢડા  સમાચાર

નાના સમઢિયાળા ગામના પુલને રીપેર કરવાને બદલે સળીયા ઉભા કરી સીગ્નલ ઉભા કરવામાં આવ્યા છે . આ પુલ બન્યો તેને હજુ  તો થોડો સમય થયો  ત્યાં તો પુલના સળીયા બહાર નીકળી ગયા છે . નાના સમઢિયાળા ગામ નો પુલ ટુંક સમયમાં રીપેર કરવામાં ન આવે તો કોઈ મોટી દુર્ધટના બની શકે છે . તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવા લોકો દ્વારા આક્ષેપો લાગવામાં આવ્યા છે .

મનુ કવાડ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.