દામનગર ગોસ્વામી પરિવારમા ભંડારાપ્રસંગે ધમઁસભા યોજાય તા૧૬/૧૨ રવિવાર દામનગર મુકામે કૈલાસવાસી શાન્તાબા ધનરાજગીરી ગોસ્વામીના શક્તિપૂજન ભંડારા પ્રસંગે યોજાયેલ ધમઁસભા પાટણા મહંત જગદીશગીરીબાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમા ૧૦૦૮ ધમઁસંસદ ઉદયગીરીબાપુ, વસંતગીરીબાપુ(અમરાપુર), ભાનુપુરીબાપુ (લુણકી),મહામંડળ ના પૂવઁ પ્રમુખ મનસુખપુરી આર.ગોસ્વામી,પ્રવિણગીરી, હરેશગીરી, રાજેશગીરી,જન્તિગીરી, વિશાલભારથી ભાવનગર, ગુણુબાપુ લાઠી, નટવરગીરીબાપુ, કથાકાર મુકેશ ભારથી ઉમરીયા, મહંતહરેશપુરી શાખપુર, કૈ.વા.શાન્તાબાને શ્રધાસુમન અપઁણ કરતા પ્રાસંગિક પ્રવચન ઉદયગીરીબાપુ, મનસુખપુરીજી, કથાકાર મુકેશભારથી,પ્રવિણગીરી, અશ્વિનગીરી તેમજ પાટણા મહંત જગદીશગીરીબાપુ એ આપેલ હતું. ગુજરાત સરકાર ના શિક્ષણ બોર્ડ ના પૂર્વ ચેરમેન મનસુખપુરીજી એ અમદાવાદ મુકામે ગોસ્વામી નવ નિર્મિત મેડિકલ ભુવન વિશે માહિતિ આપેલ હતી
Trending
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે