કોરોના મહામારીનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સંક્રમણને તોડવા સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શાકભાજીના આવશ્યક હોવાથી શાકભાજીના ફેરિયાઓને પરવાનગી આપવામાં આવી છે પરંતુ જો આ ફેરિયાને કોરોનાનો ચેપ હોઈ તો સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે મોરબી પાલિકા,પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા શાકભાજીના ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું જેમાં આશરે ૨૦૦ જેટલા શાકભાજી ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું તથા લોકડાઉન નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી જેથી કરીને ફેરિયા મારફતે સંક્રમણ ફેલાઈ નહીં.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે