રાજકોટના બિલ્ડર અને જાણીતા સેવાભાવી સ્વ. રસિકભાઇ મહેતાનું તાજેતરમાં થયેલા નિધન બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સદ્દગત્તના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. સ્વ. રસિકભાઇ મહેતાના મોર્ક્ષો સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં યોજાયેલી ર્પ્રાના સભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પહોંચ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સદ્દગતના પુત્ર હરેનભાઇ તા નરેનભાઇને મળી દિલસોજી પાઠવી હતી. આ તકે મુખ્યમંત્રીએ સ્વ. રસિકભાઈ સોના સંસ્મરણો વાગોળ્યા હતા. અહીં નોંધવું જોઇએ કે સ્વ. રસિકભાઇ દીકરાનું ઘર સહિતની વિવિધ સામાજિક તા સેવાભાવી સંસઓ સો જોડાયેલા હતા.
Trending
- 3૮ વર્ષ પહેલા રાજકોટ મોકલવામાં આવી હતી પહેલી ‘વોટર ટ્રેન’ જુઓ ઐતિહાસિક તસવીરો
- બ્રશ કર્યા પછી પણ દાંત પીળા થઈ જાય છે?
- ભુજ : લોકસભા ચૂંટણી અંતર્ગત લોક જાગૃતિ અર્થે મહેંદી સ્પર્ધાનું આયોજન
- ઘર હોય કે ઓફિસનું કામ, માઇક્રો બ્રેક જરૂરી
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ