મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે ગુજરાતના રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રીના સુપુત્રના દુ:ખદ અવસાન અંગે મધુસુદન મિસ્ત્રીના નિવાસસ્થાને રૂબરૂ જઇને સદ્દગતના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિજયભાઈએ મધુસુદનભાઈના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના આપી હતી અને દુ:ખમાં સહભાગી થયા હતા.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ