આજથી રાજકોટ શહેર-જીલ્લામાં કડક આચાર સંહિતા અમલ કરવામાં આવશે. સરકીટ હાઉસ-પથીકાશ્રમ-એનેકસી ભવન-તમામ સરકારી વાહનો-તમામ સ્ટાફ-કલેકટરના હવાલે કરવામાં આવ્યો, સાથે જ વાહનો રીકવીઝીટ કરવા આદેશો આપવામાં આવ્યો, તેમજ ચૂંટણીમાં મુકાયેલા તમામ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી. LTC ઉપર ગયેલ તમામને પાછા બોલાવી લેવા દરેક કચેરીના વડાને આદેશ આપી દેવામાં આવ્યો છે. કલેકટરે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ