Abtak Media Google News

દેશ ભરમાં આંતકવાદ અને પાકિસ્તા સામે રોષ ફેલાયોછે ત્યારે જાફરબાદ માં જય શિવાજી ગ્રુપ દવારા શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.પુલવામાં કાશ્મીર ખાતે ઈછઙઋ ના જવાનો ઉપર થયેલા કાયરાના આતંકવાદી હુમલામાં શહિદ થયેલા ભારત માં ના ૪૧ સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે જાફરબાદ ગામ જય શિવજી ગ્રુપ વતી આજે રાત્રે   શ્રદ્ધાંજલિ કાર્યક્રમ  તેમજ જ્યભારત ..  પાકિસ્તાન મુરદાબાદ ના નારા સાથે રેલી યોજવામાં  આવેલ. જેમાં દરેક દેશભક્તો એ રેલીમાં જોડાયને શહીદોને શ્રધાંજલિ આપેલ જય શિવજી ગ્રુપના સભ્યો તેમજ ગ્રામ જનો વડીલો યુવાનો મોટી સનખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.