દેશ ભરમાં આંતકવાદ અને પાકિસ્તા સામે રોષ ફેલાયોછે ત્યારે જાફરબાદ માં જય શિવાજી ગ્રુપ દવારા શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.પુલવામાં કાશ્મીર ખાતે ઈછઙઋ ના જવાનો ઉપર થયેલા કાયરાના આતંકવાદી હુમલામાં શહિદ થયેલા ભારત માં ના ૪૧ સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે જાફરબાદ ગામ જય શિવજી ગ્રુપ વતી આજે રાત્રે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ જ્યભારત .. પાકિસ્તાન મુરદાબાદ ના નારા સાથે રેલી યોજવામાં આવેલ. જેમાં દરેક દેશભક્તો એ રેલીમાં જોડાયને શહીદોને શ્રધાંજલિ આપેલ જય શિવજી ગ્રુપના સભ્યો તેમજ ગ્રામ જનો વડીલો યુવાનો મોટી સનખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે