જૂનાગઢ શહેરના ૧૮ સહિત જૂનાગઢ જિલ્લાના ૩૬ વ્યક્તિઓ કોરોના પોઝેટીવ જાહેર થતાં તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતાના જણાવ્યા અનુસાર ગઇકાલે સાંજ સુધીના ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ શહેરમાં ૧૮ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, આ સિવાય જુનાગઢ ગ્રામ્યના ૨, કેશોદના ૧, માળિયા હાટીનાના ૧, માણાવદરના ૧, મેંદરડાનાં ૧, માંગરોળના ૧, વંથલીના ૪ અને વિસાવદરના ૭ વ્યક્તિના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.
Trending
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહી
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા