માનવતાથી મોટો કોઇ ધર્મ નથી તેનું ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રેશમિયા ગામ ના માલધારીઓ દ્વારા પુરૂં પાડવામાં આવ્યું છે ચોટીલા તાલુકાના રાજપરા રેશમિયા અને આજુબાજુના ગામડાઓ આવેલા છે તે વિડ વિસ્તાર તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં અનેક નાના મોટા પક્ષીઓ પશુઓ વસવાટ કરી રહ્યા છે માલધારીઓ પણ પોતાના ઢોરો અને ઘાસચારો અને ચરાવવા માટે આ વિસ્તાર નો સહારો લઈ રહ્યા છે જ્યારે ખાસ કરી રેશમિયા ગામ ના માલધારીઓ દ્વારા શિયાળો અને ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં ભરપૂર ઘાસચારોે માલધારીઓ વિડ વિસ્તારમાં જઇ રહ્યા છે. આ વિસ્તારમાં બચ્ચાને જન્મ આપ્યા બાદ હરણીનું મોત નિપજતા બચ્ચાંને રૂપાભાઈ નામ ના ગામના માલધારી દ્વારા આ બચ્ચાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં ફક્ત સાત દિવસનું હરણનું બચ્ચું ચોટીલાના રેશમિયા ગામના માલધારીઓના પરિવારનું સભ્ય બની ચૂક્યું છે.
Trending
- જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર
- સાબરકાંઠા વડાલી બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા