બનાસકાંઠા ના દિયોદર તાલુકા ના વજેગઢ અને મોજરું ગામની સિમ માં જંગલી જાનવર આવી ચડતા લોકો માં ફફડાટ ફરલાયો છે વજેગઢ અને મોજરું ગામ ના ખેતર માં ગઈ મોડી રાત્રે જંગલી જનવરે એક ગાય નું પણ મારણ કર્યું હોવાનું લોકો એ જણાવ્યું હતું એક આધેડ ઘાયલ થયો હતો વજેગઢ ગામ ના ખેતરો માં આ જંગલી જાનવર આવી ચડતા જંગલી જાનવર ને જોવા લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા તો કેટલાક લોકો ઝાડ ઉપર પણ ચડી ગયા હતા જોકે જંગલી જાનવર ની જાણ દિયોદર વન વિભાગ આને દિયોદર પોલીસ ને કરતા વનવિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે આવી પોહચી હતી અને જંગલી જાનવર ને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી વનવિભાગ ના અધિકારી જણાવ્યું હતું કે જંગલીજનવર ના પંજા ના નિશાન ઉપરથી આ જંગલી જાનવર દીપડો હોઈ શકે તેવું જણાવ્યું હતું તો જંગલી જાનવર ને લઈને પંથક માં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ વનવિભાગ દવરા પાંજરું મૂકી જંગલી જાનવર ને પકડવા કવાયત હાથ ધરી છે
Trending
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો
- મુસાફરોને ધ્યાને લઇ રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવશે રેલવે
- દરેક બુથ પર વિશેષ સુવિધા સેન્ટરનું કરાશે નિર્માણ: રાજકોટ કલેકટર પ્રભવ જોશી
- આલિયા ભટ્ટનું સુંદર એવું સ્મિત જેના પરથી નઝર નહીં હટે
- રાજકોટમાં 1000 થી વધુ GSTની પ્રિ-સૉકોઝ નોટિસનો મારો
- સુરેન્દ્રનગરમાં ચુંટણીને લઇ તંત્ર એક્શન મોડમાં
- સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતો પક્ષ
- સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ : 25 પિસ્તોલ અને 90 કાર્ટિસ કબ્જે