ભારતની આઝાદીના ૭૦ વર્ષ પુરા થવાના અવસરે જીનેવા સ્થિત ભારતના સ્થાયી મિશને વિશ્ર્વ સમુદાય સમક્ષ ભારતના સમૃદ્વ સાંસ્કૃતિક વારસા અને ધરોહરને ઉજાગર કરવા ‘નમસ્તે જીનેવા ’ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જે ૨૩ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. ‘નમસ્તે જીનેવા ’ કાર્યક્રમ કેનેડાની અમિકા કુશવાહા કથ્થક નૃત્ય રજુ કરશે.આ કાર્યક્રમમાં યોગ, પર્યટન, ઇ વિઝા સહિતના અનેક વિષયો પર લઘુ ફિલ્મ દેખાડવામાં આવશે. આ ‘નમસ્તે જીનેવા’ કાર્યક્રમ ‘હિમાલયથી આલ્યસ ’ શીર્ષક હેઠળ પ્રસ્તૃત કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે