Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. શહેરમાં રામેશ્વર ચોક સહીત જુદી જુદી દસ જગ્યા પર બુથ ખુલ્લા મુકવામાં આવ્યા.ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 155 જેટલા બુથ પર આ યોજના ધનતેરસના દિવસે પ્રારંભ કરવામાં આવી હતી . બુથ પર પ્રથમ ભોજન ધારાસભ્ય રીવબા જાડેજાએ કર્યું હતું.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.