Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Rajkot»જસદણ અને વિછિયા તાલુકાનો સર્વાંગી વિકાસ કરાશે: કુંવરજીભાઈ બાવળિયા
Rajkot

જસદણ અને વિછિયા તાલુકાનો સર્વાંગી વિકાસ કરાશે: કુંવરજીભાઈ બાવળિયા

By Abtak Media16/11/20192 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

જસદણ ખાતે રૂ.૩૨૫.૨૩ લાખના ખર્ચે પાકા રસ્તાના નિર્માણનું ખાતમુર્હુત કરતા મંત્રી બાવળીયા

જસદણ તાલુકામાં રૂ. ૩૨૫.૨૩ લાખના ખર્ચે બનનારા ત્રણ પાકા રસ્તાનું ભૂમિ પૂજન તેમજ ખાતમુર્હુત કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, જસદણ તેમજ વિંછીયા તાલુકામાં પાણી, આરોગ્ય અને રોડ રસ્તા સહિતના વિવિધ જરૂરી વિકાસ કામો દવારા બંને તાલુકાઓનો સર્વાંગી વિકાસ કરવાની રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.

મંત્રી કુંવરજીભાઇ એ રાજ્ય સરકારની વિકાસ યાત્રાનો બંને તાલુકાઓને સમાન લાભ આપવાની અને છેવાડાના ગામોમાં સૌની યોજના થકી પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય, શિક્ષણ અને પરિવહન સુગમ બને તે માટે પાકા રોડ રસ્તાની કનેક્ટિવિટી થકી લોકોની સુખાકારી વધે તે માટે આયોજનો અને અમલીકરણ કરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું.

મંત્રીના હસ્તે જસદણ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ત્રિવિધ ખાતમુર્હતમાં શીવરાજપુર થી ગોખલાણા વચ્ચે રૂ. ૧૧૮.૧૦ લાખના ખર્ચે ૭ કિલોમીટરનો પાકો રસ્તો, જસદણ થી ખાનપર વચ્ચે રૂ. ૬૫.૯૭ લાખના ખર્ચે ૨.૭૦ કિલોમીટરનો રોડ તેમજ સાણથલીથી ઈશ્વરીયા વચ્ચે રૂ. ૧૪૧.૧૬ લાખના અંદાજીત ખર્ચે ૮.૩૦ કિલોમીટર પાકો રસ્તો તૈયાર કરવા આવશે. ખાનપુર ચોકડીથી પાકો રસ્તો બનતા સ્વામિનારાયણ મંદિર જવા માટે યાત્રિકોને સુવિધા પ્રાપ્ત થશે. મંત્રી બાવળિયાએ સાણથલી ખાતે આંગણવાડી કેન્દ્ર “નંદઘરનું પણ લોકાર્પણ કર્યું હતું.

ALSO READ  સૌરાષ્ટ્ર યુનિ. કેરીયર કાઉન્સેલીંગ સેન્ટર GPSCની તૈયારીઓ માટે યુવાનોને આપશે ‘કોચીંગ’

આ પ્રંસગે અગ્રણીઓ ધીરુભાઈ ભાયાણી, હિરેનભાઈ સાકરીયા, પોપટભાઈ રાજપરા, મામલતદાર વી.એલ.ધાનાણી,  તાલુકા વિકાસ અધિકારી વી. બી. ગોહિલ, જસદણ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

Gujarat news jasdan Kuvarjibhai Bavliya
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજકોટ આરટીઓમાં સરાજાહેર યુવાનની હત્યા કરનાર શખ્સોની શોધખોળ
Next Article ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞની આમંત્રણ પત્રિકા વિતરણનો શુભારંભ તથા સ્નેહ મિલન
Abtak Media
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.