બિહારના ચારા કૌભાંડ સાથે જોડાયેલા દેવધર ટ્રેઝરી મામલે આજે સીબીઆઈ કોર્ટ સજાની સુનાવણી કરે તેની સંપૂર્ણ શક્યતા છે. આ કેસમાં બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ સહિત 16 આરોપીઓઓને 23 ડિસેમ્બરે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. લાલુ હાલ રાંચી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમના પર ચારા કૌભાંડ સાથે જોડાયેલા 7 કેસ નોંધાયેલા છે. તેમાં ચાઈબાસા કેસમાં તેમને 5 વર્ષની સજા થઈ ગઈ છે. જોકે આ કેસમાં તેમને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. બાકીના 5 કેસ પર સુનાવણી ચાલુ છે. 950 કરોડના ચારા કૌભાંડામાં આ 33મો અને લાલુ સાથે જોડાયેલો બીજો મોટો નિર્ણય છે.
Trending
- Samsung વિગન લેધર સાથે કરશે Galaxy F 55 લોન્ચ…
- સુપ્રીમ કોર્ટે 14 વર્ષની બાળકીના ગર્ભપાતના આદેશને બદલ્યો, આ છે મુખ્ય કારણ
- દ્વારકા :કોરીડોર આસપાસની જમીનો સંપાદન થવાના મુદે લોકોમાં ભારે ‘અસમંજસ’
- મુંબઈમાં કાલે જૈન મુની ડો.અજીતચંદ્ર સાગરજી મ.સા.ના સહસ્ત્રાવધાનનો સર્જાશે ઈતીહાસ
- જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો
- નરસિંહ મહેતા યુનિ.માં બી.એડ સેમ-4નું પેપર 35ના બદલે 70 માર્કનું અપાતા વિધાર્થીઓમાં રોષ
- માતા-પિતા આ 4 કામ કરશે તો બાળક પુસ્તકોના પ્રેમમાં પડી જશે
- સુરત : આંતર રાજ્ય નેલ્લોર ગેંગનો સાગરીત ઝડપાયો