Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્યામજી કૃષણ વર્માની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સમાજકલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, પુર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પ્રભાતભાઈ કુંગસીયા, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, મનસુખભાઈ જાદવ, રમેશભાઈ અકબરી, નિલેશભાઈ ખુંટ, સંજયભાઈ ચાવડા, સોમભાઈ ભાલિયા વિગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.