વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 40મી વાર ‘મન કી બાત’ કરશે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તેને લઈને તેઓ ચર્ચા કરી શકે છે. સાથોસાથ પરીક્ષા પહેલા બાળકોને મોટિવેશનલ સંદેશ પણ આપી શકે છે. ડિસેમ્બરમાં મોદીએ કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. સાથોસાથ કહ્યું હતું કે નવા વિષયો પર વાત થતી રહેશે. તેઓએ નવા મતદાતાઓનું સ્વાગત પણ કર્યું હતું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો