Abtak Media Google News

ઓખામાં રહેતા વૈદ્ય ડો. એમ.એ. અકબરી દરેક પ્રકારની બીમારીનો આયુર્વેદક દવાઓ અને કપીંગ થેરાપી દ્વારા સારવાર કરી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષથી તેઓ કમર, સાંધાના જુના દુખાવા, પથરી, હરસ, મસા, ગેસ કબજીયાત રોગ, સ્ત્રી પુરૂષના ગુપ્તરોગ વગેરે મહામારી રોગનું સરળ નિદાન હાથની નાળી તપાસ કરી રહ્યા છે.

ઓખામાં અકબરી આયુર્વેદીક સ્ટોર્સ ધરાવતા ડો. અકબરી સાહેબ જર્મન ટેકનોલોજી દ્વારા કુલ બોડી ચેકઅપ સુવિધા પણ રાખેલ છે. અને જરૂરીયાત મંદોને ફી સેવા આપે છે. અને સેવાકીય સંસ્થાના સહકારથી થેરાપી નિદાન સર્વરોગ કેમ્પનું આયોજન પણ કરે છે. અને તમામ પ્રકારની આયુવેદીક દવાઓ પણ આપે છે. દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, વેપારી અગ્રણીય મોહનભાઇ બારાઇ વગેરે અનેક મહાનુભાવોએ આ આયુર્વેદીક સેવાનો લાભ લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.