Abtak Media Google News

દર વર્ષેની જેમ આ વર્ષે ગોંડલ ખાતે આવેલ શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે. મુક્તેશ્વર મહાદેવ મેં આજે અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે. મુક્તેશ્વર મહાદેવને આજે 215 કિલો ફ્રુટનો શણગાર કરવામાં આવ્યો છે.

Whatsapp Image 2021 03 11 At 10.23.34 Am 1

શણગારમાં 11 જેટલા અલગ અલગ ફ્રુટનો શણગારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. શણગારના ઉપયોગમાં લેવાયેલ આ ફ્રુટને પ્રસાદ રૂપે ભક્તજનોને આપવામાં આવશે.

Whatsapp Image 2021 03 11 At 10.23.34 Am 2

શિવરાત્રી નિમિતે મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના ચેરમેન અરવિંદભાઈ ભાલાળા,બીમલભાઈ જેઠવા,રાજુભાઇ ધાના, પ્રકાશભાઈ રાઠોડ અને સ્વયંસેવકો સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.