Abtak Media Google News

છત્તીસગઢના રાજનંદગામ વિસ્તારમાં સુરક્ષા દળો સાથે ગઈ કાલ સાંજે થી જ અથડામણ શરુ થઈ હતી અને મોટા પ્રમાણમાં નક્સલીઓ એકઠા થાયની બાતમી સુરક્ષા દળોને મળી હતી અને ઓપરેશન શરુ કરાયુ હતું.

જેમાં મોટા પ્રમાણમાં નક્સલીઓ પાસેથી સામાન મળી આવેલો હતો સાથે જ આઈઈડી બોમ્બની બેગ અને બીજી ધણી માત્રમાં સામગ્રી મળી આવી છે.

છત્તીસગઢના રાજનંદગામ વિસ્તારમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં એક નકસલીને ઠાર મારવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ઘટના સ્થળ પરથી આઇઇડી, બેગ અને અન્ય સાધનસામગ્રીની પ્રાપ્ત કરી હતી. લગભગ 45 નક્સલ હાજર હતા, જે પાછળથી ભાગી ગયા હતા.અગાઉ સુરક્ષા દળોએ ગયા સપ્તાહમાં સુક્મા જિલ્લામાં ત્રણ નકસલીને મોતને ભેટો કરવી દીધો હતો અને હવે નક્સલવાદને ખાત્મા તરફ લઈ જઈ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.